સંશોધક અને સંશોધનનાં મુલ્યાંકનકર્તા માટે માર્ગદર્શિકા

દરેક સંશોધનમાં તેના પરિણામોને અહેવાલના સ્વરૂપે રજુ કરવામાં આવે છે.સંશોધન અભ્યાસોના પરિણામોના અહેવાલનો મુખ્ય આધાર તેના ઉદેશોના સંદર્ભમાં હોય છે.આવા અભ્યાસો અનેકવિધ કારણોસર        કરવામાં આવે છે  જેવા કે નવું જ્ઞાન મેળવવા વ્યક્તિગત સ્તરે થતું સંશોધન,પદવી મેળવવા માટે ,સામાયિક માટે લેખ Read more

ગુણાત્મક સંશોધન:ક્ષેત્રકાર્ય અને નમુના પસંદગીની સ્ટ્રેટેજી

Rosalie Wax (૧૯૭૧) એન્થ્રોપોલોજીસ્ટ કહે છે કે જેઓ ભૂલ કરવા માટે તૈયાર નથી, જેઓ ગુણાત્મક સંશોધન માટે મૂંઝવણ અનુભવે છે તેણે ગુણાત્મક સંશોધનનું સાહસ ખેડતા પહેલા વિચારી લેવું જોઈએ. ગુણાત્મક સંશોધનના જેઓ અનુભવી છે તેમને માટે પણ ક્ષેત્રમાં જવું તે Read more

ગુણાત્મક સંશોધન પરિચય, પ્રકૃતિ, સંખ્યાત્મક અને ગુણાત્મક વચ્ચે તફાવત, સંશોધન ડીઝાઇન

પરિચય– સંશોધન હેતુ માટે માહિતી એકત્રિત કરવા માટેના બે અભિગમો છે-ગુણાત્મક અને સંખ્યાત્મક. સંશોધનની શરૂઆત પ્રાકૃતિક વિજ્ઞાનથી થઇ છે.જેવા કે જીવશાસ્ત્ર,કેમેસ્ટ્રી,ફીઝીક્સ,જુઓલોજી વગેરે. તેને આપણે જે વસ્તુઓનું નિરિક્ષણ કરી શકીએ છીએ એને કોઈક રીતે માપી શકીએ છીએ તેની તપાસ સાથે નિસ્બત Read more

ગુણાત્મક સંશોધનમાં નૈતિક આચરણના મુદ્દાઓ:

નૈતિક આચરણના મુદ્દાઓ તમામ પ્રકારના સંશોધનોમાં જોવા મળે છે,તે મુજબ ગુણાત્મક સંશોધનમાં પણ છે. જો કે ગુણાત્મક સંશોધનમાં સંખ્યાત્મક સંશોધન અને ઉત્તરદાતા વચ્ચેના સંબંધો વધુ નિકટતાભર્યા, ગતિશીલ(Dinamic)અને વધુ સમયના (Ongoing) હોય છે,જેથી તેમાં નૈતિક આચરણ સંબંધિત પ્રશ્નો વધુ ઉભા થાય Read more

ગુણાત્મક સંશોધન કરવા માટેના કારણો

સંશોધનનો વિષય કે સંશોધનના  ઉદ્દેશો, સંશોધન સંખ્યાત્મક પદ્ધતિથી કરવું કે ગુણાત્મક પધ્ધતિથી કરવું તે  નક્કી કરવામાં મહત્વના છે. કયા કારણોસર ગુણાત્મક સંશોધન કરવું  જરૂરી છે? તેની કેટલીક સૂચી બનાવી શકાય પરંતુ તે સૂચી ક્યારેય આખરી ના હોય. સંશોધકોને માટે તે Read more

ગુણાત્મક સંશોધનનો અર્થ અને લાક્ષણીકતાઓ Concept of Qualitative research and characteristics

ગુણાત્મક અને સંખ્યાત્મક પધ્ધતિઓ અલગ  અલગ જ્ઞાનમીમાંશા/ જ્ઞાનશાસ્ત્રમ (Epistemological) ધરાવે  છે. સામાજિક સંશોધનનાં વિવિધ ધ્યેય જોવા મળે છે,તે મુજબ સંશોધનની પધ્ધતિ નક્કી થતી હોય છે. બંને પદ્ધતિ જુદી હોવા છતા બંને સામાજિક જ્ઞાન મેળવવાનો અનુરોધ કરે છે.ગુણાત્મક સંશોધન પદ્ધતિ શાસ્ત્રના Read more

વિશ્વ શાંતિ અને ગાંધીજી

ગુલામીમાંથી આઝાદી મેળવવાના પ્રયત્નો દુનિયાના ઘણાં દેશોએ કર્યા અને તેમને સફળતા પણ મળી. પરંતુ આ આઝાદી હીંસક માર્ગે મળી અને તેમાં બંને પક્ષે લોહીયાળ સ્થિતિ બની. માનવજાતને અનેક ઘણું નુકશાન થયું,ગાંધીજીને મન આવી સ્વતંત્રતાનો કોઈ અર્થ નથી.આજે પણ વિશ્વામાં અનેક Read more

અન્યાય,શોષણ અને સંઘર્ષ નિવારણ વિશેના ગાંધીજીના વિચારો અને સત્યાગ્રહ

સૌથી પહેલા આ શબ્દો વિષે સમજ મેળવવી જરૂરી છે. અન્યાય (Injustice)-ગેરવ્યાજબી ભેદભાવ,પૂર્વગ્રહ,દમન,અસહિષ્ણુતા,અસમાનતા,વહાલા ધવલાની નીતિ,એકતરફી વર્તન,ગેરકાનૂની અન્યાયી વર્તન વગેરેનો સમાવેશ તેમાં થાય છે . અન્યાય એ વ્યક્તિના અધિકારોનું હનન છે,ગેરવ્યાજબી વ્યવહાર છે. અન્યાયને સમજવા માટે ન્યાયને સમજવાની જરૂર છે. ન્યાય એટલે Read more